Friday, 11 March 2011

તમે પૂછશો નહી કે અમને કેમ છે


જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.
-સર્વદમન

No comments:

Post a Comment