ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Friday, 11 March 2011
રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ?
રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું ?
ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં,
પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું ? ? ? ?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment